
5:00 pm
Vyasan Mukti Rath_14Apr_2025
Got everyone aware of Vyasan Mukti via the Vyasan Mukti rath of Kumbhakaran. All saw the show and were impressed.
Find out more »Opening Vyasan Mukti Rath Seva_2025
બ્રહ્માકુમારીઝ દ્વારા નશામુક્ત ભારત અભિયાન શરૂ કરાયું છે. `જ્યોતિદર્શન` પંચશીલ સેવા કેન્દ્ર ખાતેથી વ્યસનમુક્તિ રથનું બ્ર.હું ભારતીદીદીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ ૩૦ એપ્રિલ સુધી રાજકોટ તેમજ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં ફરીને સેવા કરશે. જેમાં દરેક વર્ગના લોકોને વ્યસનને વિદ્યય આપી એક સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવવા, નશાની લત ગમે તેટલી જૂની કેમ ન […]
Find out more »