
- This event has passed.
Pravachan_2023
December 27, 2023 @ 9:30 am - 10:30 am

બીકે ગીતાબેન અલગ અલગ વિષય પર ચર્ચા કરી ને જાગૃત કર્યા હતા
– “નવકાર મંત્ર ની સફળ સાધના ” વિષય પર આધ્યાત્મિક અર્થ
– ઓમ ના ઉચ્ચારણ બાદ તેનો સાચો અર્થ
– રાજયોગ અનુભતી
તેમજ અંજુબેન Brahmakumaris સંસ્થા નો પરિચય આપ્યો હતો